બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
Vishnu
Last Updated: 09:14 PM, 4 November 2021
ભાવનગર શહેરમાં 40 વર્ષ પહેલા બનાવવામાં આવેલું શહેરનું એકમાત્ર નાટ્યગૃહ હાલ જર્જરિત હાલતમાં છે. બે વર્ષથી કોરોનાકાળથી નાટ્યગૃહ બંધ છે. હાલમાં આવેલા વાવાઝોડામાં આ નાટ્યગૃહ ક્ષતિગ્રસ્ત થયું છે. વાવાઝોડાં બાદ નાટ્યગૃહના હોલના ભાગમાં છત ઉપરથી ગાબડાં પડી રહ્યા છે. આ નાટ્યગૃહ ક્યારે ફરી પાછું ઉભું થશે એની શેહરવાસીઓ રાહ જોઇ રહ્યા છે. આ નાટ્યગૃહને 2012માં જ 4.5 કરોડના ખર્ચે રિનોવેટ કરવામાં આવ્યું હતું. પરંતુ વાવાઝોડાના કારણે પાછું જર્જરિત થતાં તાત્કાલિક રિપેરીંગ કરવાની માંગ ઉઠી રહી છે.
તેમ છતાં સરકાર દ્વારા કોઈ મરામત કરાવવમાં આવતી નથી શહેરના આંબા વળી વિસ્તારમાં આવેલ આ યશવન્તરાય નાટ્યગૃહ આમ તો છેલ્લા 2 વર્ષ થી કોરોના ના કરીને બન્ધ હાલત માં છે અને તેમાં અધૂરામાં પૂરું વાવાઝૉડા ની થપ્પડ લગતા હવે ફરી કયારે ઉભું થાય તે નક્કી નથી ભાવનગર માં આ યસાહવન્તરાય નાટ્યગૃહ ને 2012 ની સલમા 4.5 કરોડ ના ખર્ચે રીનોવેશન કરવાંમાં આવુંય હતું પરંતુ હવે ફરી જર્જરિત થઇ ગયા છે આ હોલ ની અંદર ની સાઈડ માં છત માં ગાબડાઓ પડી જવાથી વરસાદી પાણી હોલ માં ખાબકે છે અને સીટો ને ભારે નુકશાન થઇ રહ્યું છે આ યશવન્તરાય નાટ્યગૃહ ને તાજેતરમાં આવેલા તાઉતે વાવાઝોડામાં પણ નુકશાન થયુ હતું યશવન્તરાય નાટ્યગૃહ ની દીવાલ વાવાઝોડામાં તૂટી ગયા ને 6 માસ થવા છતાં આજ સુધી રીપેર કરાવાઈ નથી
ભાવનગર નું આ યશવતય નાટયગૃહ શહેરની મધ્યમાં આવેલ એક માત્ર નાટ્યગૃહ છે અને તેના ભાડા પણ ઓછા હોવાથી લોકો તેને બુક કરાવવાનું પસંદ કરે છે. શહેરમાં અન્ય ઝવેરચંદ મેઘાણી હોલ બનાવવામાં આવ્યો છે પરંતુ તેના ભાડા ઊંચા હોવાના લીધે લોકો ને પરવડે તેમ નથી ત્યારે આ યશવન્તરાય નાટ્યગૃહ તાકીદે મરામત થાય તે જરૂરી છે આ યશવન્તરાય નાટ્યગૃહના મેનેજર નું કહેવું છે કે આ તમામ ખર્ચ અંગે નો એસ્ટીમેટ વડી કચેરીમાં મોકલી દેવામાં આવ્યો છે અને ત્યાંથી મંજૂરી મળે કામ હાથ ધરવામાં આવશે
ભાવનગર નું આ નાટ્યગૃહ વાવાઝોડા માં ક્ષતિગ્રસ્ત થયા બાદ આજે 6 માસ જેટલો સમય થવા છતાં રીપેરીંગ હાથ ધરાયુ નથી ત્યારૅ નાના બજેટ ના કાર્યક્રમ યોજતા લોકો ઈચ્છી રહ્યા છે કે આ નાટ્યગૃહ જે 2 વર્ષથી બંધ છે તે તાકીદે સારું થાય ત્યારે હવે જોવું રહ્યું કે ક્યારે મરામત માટે મંજૂરીની મહોર મારવામાં આવે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
Lok Sabha Election 2024 / હાર્દિક પટેલને ભાજપે જમીન પર લાવી દીધો, એક સમયે હેલિકોપ્ટર લઈ પ્રચારમાં સભાઓ ગજવી હતી
starcampaigners