ભાવનગર / વાવાઝોડાને લઇ ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ બંધ

Bhavnagar Vayu Cyclone GhoGha Dahej Ro-Ro Ferry Service Stop

ભાવનગર અને ભરૂચ વચ્ચે ચાલતી ઘોઘા દહેજ રો-રો ફેરી સર્વિસ ફરી એકવાર બંધ કરવામાં આવી છે. ઘોઘા દહેજ રોરો ફેરી સર્વિસ વાવાઝોડાને પગલે બંધ રાખવામાં આવી છે. જ્યારે એસ.ટી.ના તમામ ડ્રાઈવર અને કંડક્ટરની પણ રજાઓ રદ્દ કરી દેવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ