લોકાર્પણ / ભાવનગરવાસીઓને ટર્મિનેશન સ્ટેશનની મળી ભેટ, ભારતીબેને કહ્યું- ભાવનગર-હરિદ્વાર ટ્રેન શરૂ કરાશે

Bhavnagar Terminus station inaugurated MP Bhartiben shiyal

આજે ભાવનગરવાસીઓને નવા ટર્મિનશન રેલવે સ્ટેશન મળ્યું છે સાથે તેમાં અનેક સુવિધાઓનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સાથે ખુશીની સમાચાર એ છે કે, ભાવનગરથી હરિદ્વાર સુધીની ટ્રેન પણ શરૂ કરવામાં આવશે. સાંસદ ભારતીબને શિયાળ દ્વારા નવા ડેવલપ થયેલા ટર્મિનેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ