ભ્રષ્ટાચાર / તળાજા માર્કેટ યાર્ડમાં કપાસની ખરીદીમાં કૌંભાડ : 700 ખેડૂતોનો કપાસ ન વેચાતા 15 કરોડનું નુકસાન

Bhavnagar talaja 15 crore market yard scam

ભાવનગરના તળાજામાં કપાસની ખરીદીનું કૌભાંડ સામે આવ્યુ છે. 700 ખેડૂતોનો કપાસ ન વેચાતા તેઓને 15 કરોડ નું નુકસાન થયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ