Rath Yatra / ભાવનગરમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ, વસ્ત્રો બનાવાની કામગીરી શરૂ

Bhavnagar Rath Yatra Preparation

ભાવનગરમાં રથયાત્રા પર્વનો એક અનેરૂ મહત્વ છે. જો કે અષાઢી બીજના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાદી છે ત્યારે ભાવનગર જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે ભગવાનના વસ્ત્રો પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દુનિયાનું સર્જન કરનારા ભગવાન જગન્નાથજીના વસ્ત્રોમાં પણ કોઈ કચાશ થોડી ચાલે અને તેવા ભાવથી રાથયાત્રાને લઇને વસ્ત્રો બનાવવાનું કામ ચાલી રહ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ