કાર્યવાહી / રાજકોટ અગ્નિકાંડ બાદ ભાવનગરમાં તંત્ર સફાળું જાગ્યું, 7 હોસ્પિટલને સીલ કરવામાં આવી

bhavnagar municiple corporation fire safety hospital seal

રાજકોટમાં હાલ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગના કારણે 5 કોવિડ દર્દીઓના મૃત્યું થયા હતા. જેને લઇને રાજ્યભરમાં હાલ ફાયર સેફટી મુદ્દે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ભાવનગર તંત્ર પણ સફાળુ જાગી ગયું છે. મનપા દ્વારા ચેકિંગ કરવામાં આવતા 7 હોસ્પિટલને સીલ કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ