સલામ / રક્ષાબંધન પહેલા આવ્યા'તા શહીદીના સમાચાર: ભાવનગરના પનોતા પુત્ર શક્તિસિંહ ગોહિલને શતશત સલામ

bhavnagar jawan shaktisinh gohil Martyr in assam

ગુજરાતના ભાવનગરના શક્તિસિંહ ગોહિલ અસમમાં શહીદ થયા છે રક્ષાબંધન પહેલા જ તેમનો પાર્થિવ દેહ ભાવનગર તેમના વતન ભંડારિયા લવાયો હતો જેને પગલે લોકો આ પનોતા પુત્રની શહીદી પર ગર્વ લઈ રહ્યા હતા. પણ શક્તિસિંહનો હાથ રાખડી બાંધ્યા વગર કોરો રહી જતા લોકો હિબકે ચઢ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ