ઉદાસીનતા / ભાવનગરમાં દર્દી પાસેથી રૂપિયા પડાવવાનો મામલોઃ શું મનપા ભીનું સંકેલવાનો પ્રયાસ કરી રહ્યું છે?

Bhavnagar home isolation patient rupees corporation

ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્યના ભાવનગરમાં દર્દીઓ પાસેથી હોમ આઇસોલેશનના નામે રૂપિયા પડાવ્યાં હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. શહેરમાં હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓ પાસે મહાનગરપાલિકાના નામે પહોંચ બનાવીને રૂપિયા પડાવામાં આવ્યાં હતા. જો કે સમગ્ર મામલે જાણે મનપા દ્વારા કંઇ થયું જ ન હોય તેવું વલણ દાખવામાં આવી રહ્યું છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે શું મનપા ભીનું સંકેલવાનો પ્રયાસ કરી રહ્યું છે?

બ્રેકિંગ ન્યૂઝ