કોરોના સંકટ / ભાવનગરમાં આરોગ્ય વિભાગે રચી આંકડાની માયાજાળ! કેસો છૂપાવવા તંત્રએ જાહેર કર્યાં જૂના આંકડા

Bhavnagar health department coronavirus positive case

ગુજરાતમાં કોરોના મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ભાવનગર શહેરમાં તંત્ર દ્વારા કોરોનાના આંકડાની માયાજાળ રચી હોય તેવું લાગી રહ્યું છે. કોરોનાના કેસો છૂપાવવા માટે જૂના કેસો જાહેર કર્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ