ભાવનગર / ડુંગળીની નિકાસબંધીનો મામલો ગરમાયો, ગુજરાતના નાખુશ થયેલા ખેડૂતોએ કરી આવી માગ

Bhavnagar Govt bans export of onions

ભાવનગરના ખેડૂતોમાં ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધને લઈને રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવા માગ કરી છે. ખેડૂતોએ દાવો કર્યો છે કે ભારે વરસાદને પગલે ડુંગળીનો પાક ધોવાઈ ગયો છે અને નવા પાકને આવતા હજુ સમય લાગશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ