વિવાદ / ભાવનગરના ભાલ પંથકના ખેડૂતોએ CM રૂપાણીની માંગી મદદ, તેમની આજીવીકા માટે એક જ છે સાધન

bhavnagar farmer need help from cm rupani and gujarat government

ભાવનગરમાં ભાલ પંથકના નવા માઢિયાની જમીન મામલે ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો છે. જમીન મીઠાના અગરને ફાળવવા સામે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભાવનગર ભાલ પંથકના 13 ગામોમાં 20 હજાર એકર જમીન મીઠાના અગરોને ફાળવી દેવાતા વિરોધનો સૂર ઉઠ્યો છે. જેમાં ખેડૂતોની મરજી વગર જમીન સંપાદન કરાઈ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે અને આ મામલે સીએમ રૂપાણી ખેડૂતોના હક્કમાં કંઈક કરે તેવી માંગ ઉઠી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ