ભાવનગર-અમદાવાદ રૂટને લઈને સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયો છે.
ભાવનગર-અમદાવાદ રૂટને લઇ મેસેજ
માર્ગની ખરાબ હાલતને લઇ મેસેજ
રેલી યોજાશે તેવો મેસેજ થયો વાયરલ
ભાવનગર-અમદાવાદ રૂટને લઇ મેસેજ વાયરલ થયો છે. બાવલિયારીથી ધોલેરાના માર્ગની ખરાબ હાલતને લઈ મેસેજ વાયરલ થયો છે. આવતીકાલે રેલી યોજાશે તેવો મેસેજ સોશીયલ મીડિયામાં વાયરલ થયો છે.
આયોજક અને ક્યાંથી રેલી થશે તેને લઈ ખુદ ચેમ્બર ઓફ કોમર્સ પણ અજાણ
આયોજક અને ક્યાંથી રેલી થશે તેને લઈ ખુદ ચેમ્બર ઓફ કોમર્સ પણ અજાણ છે. સરકારની આંખ ખોલવા રેલીનું આયોજનનો મેસેજ વાયરલ થયો છે. સરકારે એક મહિનામાં રીપેરીંગ થઈ જશે તેવી પણ કરી જાહેરાત હતી. રેલીમાં નાગરિકો,ડોકટરો,વકીલો,વાહન ચાલકોને જોડાવા અપીલ કરી છે.