ભાવનગર / વલ્લભીપુર નજીક નદીમાં ડૂબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત

Bhavnagar: 5 people drowning in ratanpars river

ભાવનગરના વલ્લભીપુરમાં 5 લોકોના નદીમાં તણાતા મોત થયા છે. રતનપર ગામની નદીમાં 10 લોકો ન્હાવા માટે પડ્યા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે પાંચ લોકોનું રેસ્ક્યું કર્યુ. જ્યારે અન્ય પાંચ લોકોના મોત થયા છે. 

બ્રેકિંગ ન્યૂઝ