નારાજગી / ભરૂચમાં આવેલા પુરને લઇને કોંગ્રેસ નેતા અહેમદ પટેલે CM રૂપાણીને પત્રમાં લખ્યું એવું કે...

Bharuch sardar sarovar dam water level ahmed patel cm vijay rupani

ગુજરાતની જીવા દોરી સમાન ગણાતા સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમના દરવાજો ખોલવામાં આવ્યાં હતા. જેને લઇને ભરૂચ નદીમાં પાણી છોડવામાં આવતાં ભરૂચમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જેને લઇને જાન-માલને ભારે નુકસાન પહોંચ્યું હતું. જેને લઇને કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ સંદર્ભે પત્ર લખી ડેમના મેનેજમેન્ટ પર સવાલ ઉઠાવ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ