ચૂંટણી / BTP અને AIMIM બન્ને ગાંડા, ઓવૈસી અને છોટુ વસાવાની માનસીક સ્થિતિ સારી નથીઃ મનસુખ વસાવા

bharuch mp mansukh vasava statement on Asaduddin Owaisi

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ભરૂચમાં જાહેર સભામાં પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ પર ઓવૈસીએ ટિપ્પણી કરી હતી. ત્યારે હવે તેમની આ ટિપ્પણી પર ભાજપના સાંસદ મુનસુખ વસાવાએ પ્રહાર કર્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ