વિરોધ / સરકાર સામે બાંયો ચઢાવવા માટે જાણીતા મનસુખ વસાવાએ એકવાર ફરી CMને ભ્રષ્ટાચાર મામલે લખ્યો પત્ર

Bharuch MLA Mansukh vasava letter to CM ruani on vanbandhu scandal

નર્મદા જિલ્લાના ભાજપના ધારાસભ્યએ ખુદ પોતાના જ પક્ષનો વિરોધ કરવા માટે પંકાયેલા છે. ચાહે આનંદીબેન પટેલ હોય કે વિજય રૂપાણી મનસુખ વસાવા કોઈને પણ સંભળાવવાથી નથી ચુકતા ત્યારે ફરીથી વનબંધુ યોજનામાં ભ્રષ્ટાચારને લઈને મનસુખ વસાવાએ આક્ષેપબાજી કરતો પત્ર CM રૂપાણીને લખ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ