ભરૂચ / 1600 થી વધુ ખેડૂતોને આવકવેરા વિભાગ દ્વારા નોટિસ, ખેડૂતોએ આંદોલનની ચીમકી આપી?

Bharuch income tax department notice to farmer Protest

ભરૂચ જિલ્લાના 1600થી વધારે ખેડૂતોને આવકવેરા વિભાગ દ્વારા નોટિસ આપવાનો મામલો વધુ ગરમાઇ રહ્યો છે. જિલ્લા ખેડૂત સમાજના અગ્રણીઓએ આવકવેરા વિભાગની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા. અને આગામી 29મીએ ઝાડેશ્વરના નિલકંઠ ડેશ્વર ખાતે સંમેલન યોજી આવકવેરા વિભાગને રજૂઆત કરવાની તૈયારી બતાવી છે. ખેડૂતોએ કહ્યું કે ખેડૂત તરીકે વેરો ન ભરવાનો હોવા છતાં લાખો અને કરોડોના વેરા ભરવાની નોટિસ આયકર વિભાગ દ્વારા આપવામાં આવી છે. જે બાબતે ખેડૂતોએ આગામી દિવસોમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ