ગુજરાતનું 'કાશ્મીર' / 'આ મકાન હિન્દુનું છે, વેચવાનું છે, જલારામ બાપાનું મંદિર પણ વેચવાનું છે', ભરૂચમાં પલાયન જેવી સ્થિતિ!

bharuch hajikhana banners selling hindu house temple

ભરૂચમાં અશાંતધારો લાગુ પણ અમલ નહીં થતાં લોકોએ મંદિર-ઘર વેચવા બેનર લગાવી તંત્ર સામે અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. હિન્દુઓએ મકાનો અને મંદિરો વેચવાના છે તેવા બેનરો લગાવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ