રજૂઆત / ભરૂચના ખેડૂતોને જમીનનું વળતર નહીં મળે તો આંદોલન કરીશું : સાંસદ મનસુખ વસાવાએ નીતિન ગડકરીને લખ્યો પત્ર

Bharuch, farmer, compensation, MP Mansukh Vasava, letter, Nitin Gadkari

રેલવે સેવા, નેશનલ હાઈવેના કામમાં ખેડૂતોને વળતર વધારવા સહિતની માંગ સાથે સાંસદ મનસુખ વસાવાએ નીતિન ગડકરીને પત્ર લખ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ