વિવાદ / ભાજપના મનસુખ વસાવાનો બફાટઃ બોલ્યા 'અયોધ્યા મામલે આપણી તરફેણમાં ચુકાદો

Bharuch bjp leader mansukh vasava ayodhya video viral

ભાજપના સ્નેહ મિલનમાં ભાજપના જ નેતાએ ભાંગરો વાટ્યો છે. ભરૂચમાં યોજાએલા ભાજપના સ્નેહ સંમેલનમાં રાજપીપળાના સાંસદે "કેન્દ્રમાં ભાજપ હોવાથી SCએ અયોધ્યામાં મામલે આપણી તરફેણમાં ચુકાદો આપ્યો" હોવાનું કહીને વિવાદનો મધપૂડો છેડ્યો છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ