અમદાવાદ / 93 વર્ષની વયે મહામંડલેશ્વર ભારતીબાપુ થયા બ્રહ્મલીન, જૂનાગઢમાં અપાશે સમાધિ

Bharti Bapu dies at the age of 93

93 વર્ષની વયે મહામંડલેશ્વર ભારતીબાપુ બ્રહ્મલીન થયા છે જે બાદ સંત સમાજમાં શોકની લાગણી છે જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શોક વ્યક્ત કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ