વેક્સિન / ભારત બાયોટેકે WHO પાસે માંગી મંજૂરી, જેથી વેકસીનેશન બાદ ભારતીયો વિદેશ જઈ શકે

BHART BIOTECH APPLY COVAXIN FOR EMEGENCY USE LIST TO WHO

ભારત બાયોટેકે WHO પાસે કોવેક્સિનને આપત્તિ સમયે ઉપયોગ કરવા માટે મંજૂરી માંગી છે. આ મંજૂરી મળી ગયા પછી કોવેક્સિનના ડોઝ લીધેલ વ્યક્તિ વિદેશ યાત્રા કરી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ