પડઘા / કાલે ભારત બંધનું એલાન, જાણો કયું છે કારણ અને શું થશે અસરો?

BHARAT BANDH on 8 january 2020, these banks will remain closed

આઠ તારીખે 10 ટ્રેડ યુનિયન દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. છ બેંક યુનિયને પણ હડતાલનું સમર્થન કર્યું છે જેના લીધે બેકિંગ કામકાજ પર પણ ખુબ અસર પડશે. 8 અને 9 જાન્યુઆરીનાં રોજ એટીએમમાં પણ કેશની અછત નોંધાઈ શકે છે. ટ્રેડ યુનિયન તરફથી સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ હડતાલમાં ઓછામાં ઓછા 25 કરોડ લોકો સામેલ થશે. 

બ્રેકિંગ ન્યૂઝ