નિવેદન / RSSના મહાસચિવ ભૈયાજી જોશીએ કહ્યું- દેશમાં કામ કરવું હોય તો હિન્દુઓ માટે કરો

bhaiyyaji joshi statement work for empowerment of hindu

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહાસચિવ સુરેશ ભૈયાજી જોશીએ કહ્યું કે જો કોઇ ભારતમાં કામ કરવા માગે છે તો તે હિન્દુઓના સશક્તિકરણ માટે કરે. ભૈયાજી જોશી સંઘના એક કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ