નિવેદન / અયોધ્યા જમીન ખરીદી મામલે રાહુલે પણ ઝુકાવ્યું, કહ્યું ભગવાન રામને નામે થતું કૌભાંડ અધર્મ

Betrayal in name of Lord Ram is unrighteous: Rahul Gandhi on Ayodhya land deal

અયોધ્યા રામ મંદિર માટેની જમીનની ખરીદમાં કથિત કૌભાંડના મુદ્દે ભાજપ પર પ્રહાર કરતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે ભગવાન રામને નામે કરાતી દગાબાજી અન્યાયી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ