ગીરસોમનાથના પીખોર ગામના તલાટી જગદીશ વાઢેર દિવ્યાંગની પરિસ્થિતિમાં પણ જે કરી દેખાડ્યું તે ભાગ્યે જ કોઈ કરી શકે, એક ગામની સ્થિતિ બદલીને નંદનવન બનાવી દીધુ
મહામારીને હરાવતું નંદનવન
કોરોનામાં અહીં કોઈ ન હતું બેરોજગાર
દિવ્યાંગ તલાટીએ ગામને બનાવ્યું નંદનવન
માણસ ધારે તો શું ન કરી શકે. આજે અમે આપને એવા એક વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છીએ જે દિવ્યાંગ હોવા છતાં પોતાની ફરજ પ્રત્યે વફાદાર છે. એટલું જ નહીં પોતે પ્રકૃતિ પ્રેમી પણ છે. અને તેની એક પહેલે એક ગામને પાણીદાર તો બનાવી જ દીધું. પરંતુ તેની સાથે-સાથે પ્રકૃતિના જતન સાથે નંદનવન પણ બનાવી દીધું. ત્યારે કોણ છે આ દિવ્યાંગ અધિકારી અને કેવો છે તેનો પ્રકૃતિ પ્રેમ જુઓ આ રિપોર્ટમાં..