સો-સો સલામ / દિવ્યાંગની દીર્ઘદ્રષ્ટીઃ ગીર સોમનાથના પીખોર ગામને નંદનવન બનાવનારા જાણો કોણ છે આ તલાટી

Best performance of Talati of Pikhora village in Gir-Somnath district

ગીરસોમનાથના પીખોર ગામના તલાટી જગદીશ વાઢેર દિવ્યાંગની પરિસ્થિતિમાં પણ જે કરી દેખાડ્યું તે ભાગ્યે જ કોઈ કરી શકે, એક ગામની સ્થિતિ બદલીને નંદનવન બનાવી દીધુ

બ્રેકિંગ ન્યૂઝ