ઘઉંના જ્વારાની સંજીવનીની સંજ્ઞા આપવામાં આવી છે. સત્ય છે કે ઘઉંના જ્વારાનો રસ ઘણા રોગોમાં અમૃતનું કામ કરે છે. એને કોઇ પણ રોગમાં લેવો ફાયદાકારક સાબિત થાય છે.
ઘઉંના જ્વારામાં એવા ઘણા તત્વ છે જે કોઇ પણ પ્રકારની બિમારીઓને ઠીક કરવામાં દમ રાખે છે. જ્વારામાં સૌથી પ્રમુથ તત્વ ક્લોરોફિલ હોય છે અને આ તત્વ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. ઘઉંના જ્વારા બ્લડ અને એનાથી જોડાયેલી બિમારીઓ સાથે બાઇ બીપી, અસ્થમા, એલર્જી, સાયનસ, અલ્સર, કેન્સર, આંતરડાની સમસ્યા અથવા સોજો, દાંતથી જોડાયેલી સમસ્યા વગેરે રોગોમાં સંજીવની જેવું કામ કરે છે.
એમાં વિટામીન એ, સી, ઇ, કે અને બી કોમ્પ્લેક્સ પ્રચુર માત્રામાં મળી આવે છે.
ઘઉંના જ્વારાનો રસ સ્કીનથી જોડાયેલી દરેક પ્રકારની સમસ્યાને ખતમ કરવાનો દમ રાખે છે. એક્ઝિમા, સોરાયસિસ જેવી ગંભીર બિમારીઓને આ ઠીક કરી શકે છે. એમાં નવા સેલ્સ બનાવવાના ગુણ હોય છે અને આ ડેસ સેલ્સને હટાવીને પ્રભાવિત સ્કીનને યોગ્ય કરે છે.
ઘઉંના જ્વારાનો રસ સુપર ડાયજેસ્ટેબલ હોય છે. આ પેટથી જોડાયેલી કોઇ પણ પ્રકારની સમસ્યાઓને દૂર કરવામાં ઇફેક્ટિવ હોય છે. એમાં એન્ઝાઇમ, અમીનો એસિડ અને વિટામીન બી ડાઇજેશથી જોડાયેલી દરેક સમસ્યાને ખતમ કરવામાં કારગર હોય છે.
ઘઉંના જ્વારામાં કેન્સરથી બચલા સુધીના ગુણ હોય છે. આ બ્લડમાં ઑક્સિટોસિનની માત્રાને બેલેન્સ કરે છે. સાથે જ આ એન્ટી ઑક્સિડેન્ટથી ભરેલું હોય છે જે કેન્સર કોશિકાઓને વધતી રોકે છે.
ઘઉંના જ્વારામાં રહેલા ક્લોરોફિલ લોહીમાં વધારે ઑક્સીજન પહોંચાડવાનું કામ કરે છે. સાથે જ આ રેડ બ્લડ સેલ્સને વધારે છે. એનાથી ઇમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે અને રોગો સામે લડવાની ક્ષમતા પણ વધે છે.
જે લોકોને લોહીની ખામીની સમસ્યા રહે છે. એ ઘઉંના જ્વારાનો રસ પીવાનું શરૂ કરી દે છે. એક મહિનામાં એ તમને હીમોગ્લોબીન વધારીને આપશે.