સ્વાસ્થ્ય / ઘઉંના જ્વારાના ફાયદા જાણો, ડૉક્ટરની દવાઓ પણ આ જાદુઇ રસ સામે ફેલ

benefits of wheat grass jowar juice

ઘઉંના જ્વારાની સંજીવનીની સંજ્ઞા આપવામાં આવી છે. સત્ય છે કે ઘઉંના જ્વારાનો રસ ઘણા રોગોમાં અમૃતનું કામ કરે છે. એને કોઇ પણ રોગમાં લેવો ફાયદાકારક સાબિત થાય છે.

બ્રેકિંગ ન્યૂઝ