ફાયદા / ફરાળી વાનગીઓ સ્વાસ્થ્ય માટે કેટલી સારી? જાણો રાજગરો, સાબુદાણા અને મોરૈયો ખાવાના ફાયદા

Benefits Of Sabudana In Fasting

નવરાત્રિમાં મોટાભાગના લોકો ઉપવાસ રાખે છે. એવામાં સૌથી વધુ ફરાળ ખાવામાં આવે છે. આ સમય દરમિયાન મોરૈયો, રાજગરો, સાબુદાણા જેવી વસ્તુઓ લોકો ખાતા હોય છે. એવામાં ઉપવાસમાં ખવાતી આ વસ્તુઓ આપણા માટે કેટલી ફાયદાકારક છે તે પણ જાણી લેવું જોઈએ. તો ચાવલો જાણીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ