બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 12:57 PM, 26 April 2025
1/7
ગુલાબ ચામાં એન્ટીઑકિસડન્ટ અને વિટામિન સી જેવા ગુણધર્મો હોય છે. આ ચા પાચનક્રિયા સુધારવામાં મદદરૂપ થાય છે. આનાથી મેટાબોલિઝમ પણ વધે છે. આ જ કારણ છે કે ગુલાબની ચા પીવાથી ચરબી ઝડપથી બળે છે. વજન ઓછું કરવું સરળ બને છે. આ ઉપરાંત, ગુલાબ ચામાં કેલરીનું પ્રમાણ પણ ખૂબ ઓછું હોય છે, જેના કારણે તેને સ્વસ્થ પીણું માનવામાં આવે છે.
2/7
3/7
4/7
5/7
6/7
ગુલાબમાં રહેલું વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને શરીરને ચેપથી બચાવવામાં મદદ કરે છે. શરદી અને ખાંસી જેવી સમસ્યાઓથી બચવા માટે ગુલાબગુલાબમાં રહેલું વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને શરીરને ચેપથી બચાવવામાં મદદ કરે છે. શરદી અને ખાંસી જેવી સમસ્યાઓથી બચવા માટે ગુલાબની ચાનું સેવન કરી શકાય છે.ની ચાનું સેવન કરી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ