યોજના / PM માનધન યોજનામાં હવે 5 લાખ ખેડૂતોને મળશે રૂપિયા 3000નું પેન્શન, જાણો કેવી રીતે થશે ફાયદો

Benefits Of PM Mandhan Yojana and pension for farmers

ગુજરાતમાં 2 હેક્ટરથી ઓછી ખેતીની જમીન ધરાવતા નાના અને સીમાંત ખેડૂતો પૈકી દસેક ટકા ખેડૂતોને એટલે કે લગભગ 4-5 લાખ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન પેન્શન (માનધન) યોજનાનો લાભ મળવાનો અંદાજ છે, જે યોજના ઓગસ્ટ મહિનાના અંતથી અમલમાં આવશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ