કામની વાત / ગોળના ફાયદા: જૂની શરદીથી હ્રદય રોગ સુધીના ઇલાજ માટે અક્સીર ગોળ

benefits of Jaggery

કેટલાક લોકોને જમતી વખતે ગોળ ખાવાની આદત હોય છે. જ્યારે અમુક લોકો ગોળને ગળ્યો છે તેમ કહીને ખાવાથી ઇન્કાર કરી દે છે. શું તમે જાણો છો ગોળ કેટલીક બિમારીઓનો અક્સીર ઇલાજ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ