health / કેટલી માત્રામાં લેવી જોઇએ ગિલોય, તેનું મહત્વ અને ફાયદા 

benefits of giloy aushadh

કોરોના વાયરસથી બચવા માટે લોકો આયુર્વેદ તરફ વળી રહ્યા છે. આયુષ મંત્રાલયે પણ આ વાત પર જોર આપ્યુ છે કે આયુર્વેદ દ્વારા કોરોનામુક્ત થઇ શકાય છે. જે લોકો કોરોનાગ્રસ્ત થયા હતા તે લોકોએ પણ જણાવ્યું છે કે આયુર્વેદ જ કોરોનાનો ઉપાય છે. તો આજે આપણે ગિલોય નામની એક જડીબૂટી વિશે જાણીશું. 

બ્રેકિંગ ન્યૂઝ