જેમ કે તમે બધા જાણો છો કે તમે જે પણ ખાવાનું ખાવ છો એની તમારા શરીર પર સીધી અસર પડે છે. ભલે એ લાભદાયક હોય કે હાનિકારક. તમે બધા સોજીનો હલવો તો ખાતા જ હશો ઘણા લોકોને એનો હલવો ખૂબ જ પસંદ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તમે સોજીનો યોગ્ય રીતે ઉપયોગ કરો છો કો તો તમને ઘણા શારિરીક ફાયદા પ્રાપ્ત થઇ શકે છે. કારણ કે સોજી આપણા શરીરને ઘણા પ્રકારના પૌષ્ટિક આહાર આપે છે.
ડાયાબિટીસના દર્દીઓ સોજીના હલવાનું સેવન કરે છે તો એ એમના માટે ફાયદાકારક થશે કારણ કે સોજીની અંદર ગ્લાસેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઓછા પ્રમાણમાં મળી આવે છે. જે ડાયાબિટીસના દર્દીઓને સારો સાબિત થાય છે.
મેદસ્વિતા પણ લોકો માટે ખૂબ મોટી સમસ્યાનું કારણ બની ચુક્યુ છે. જે વ્યક્તિ મેદસ્વિતાથી પરેશાન છે અને પોતાનું વજન ઓછું કરવા ઇચ્છે છે તો એ સોજીનો ઉપયોગ કરી શકે છે. સોજીમાંથી બનાવેલી ચીજોનું સેવન કરશે તો એમનું વજન સમયની સાથે સાથે ધીરે ધીરે ઓછું થવા લાગશે.
જો તમારી પાચન ક્રિયા બગડેલી છે અને પાચન તંત્રને યોગ્ય કરવા ઇચ્છેા છે તો સોજીનો ઉપયોગ કરવાનું સરૂ કરી દો કારણ કે એની અંદર વધુ પ્રમાણમાં ફાઇબર પ્રાપ્ત થાય છે.
જે વ્યક્તિ એનીમિયા ગ્રસેત હોય છે એમના માટે સોજી અને એમાથી બનેલી ચીજોનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે સોજીની અંદર આયરનનું પ્રચુર પ્રમાણ હોય છે જે એનીમિયાથી શિકાર લોકોના શરીરમાં જઇને આ બીમારીને સમાપ્ત કરવામાં મદદ કરે છે.