ફાયદા / શ્રાવણમાં ખવાતા ફરાળી સાબુદાણા છે ખૂબ જ લાભકારી

benefits of eating sabudana

હિન્દુ ધર્મની અંદર અનેક પ્રકારના વાર-તહેવાર આવતા હોય છે અને આ વાર-તહેવારે લોકો વ્રત રાખતા હોય છે. લોકો વ્રત ની અંદર ફરાળ કરીને પોતાનો આખો દિવસ પસાર કરે છે. જો વાત કરવામાં આવે ફરાળી વસ્તુઓની તો તેમાં સાબુદાણા નું નામ સૌથી મોખરે આવે છે.

બ્રેકિંગ ન્યૂઝ