સલાહ / મકર સંક્રાંતિએ તલ-ગોળના લાડુ ખાવ, થાય છે ગજબના ફાયદા

Benefits of eating Jaggery and sesame

આજે મકર સંક્રાંતિનો તહેવાર છે, લોકો એની તૈયારીમાં જાત જાતની શિંગની ચીકી, મમરાના લાડુ, તલ-ગોળના લાડુ બનાવીને મજા માણે છે. ત્યારે આજે અમે તમને એવું જણાવી રહ્યા છે તલ-ગોળના લાડું ખાવાથી સ્વાસ્થ્યને શું ફાયદા થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ