કેટલાક લોકો દારૂ પીવાનું સારું માનતા નથી પરંતુ શું તમે જાણો છો એનું સેવન તમને ઘણી બિમારીઓથી બચાવે છે. આજે અમે વ્હીસ્કીના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા ફાયદા જણાવવા જઇ રહ્યા છીએ. વ્હીસ્કીમાં આલ્કોહોલની માત્રામાં ખૂબ ઓછું હોય છે. જેના કારણે ગરમીમાં એનું સેવન શરીરની અંદપથી ઠંડક પહોંચાડે છે. એ ઉપરાંત પણ કેન્સરથી લઇને ડાયાબિટીસ સુધીની સમસ્યાઓને દૂર કરે છે. આજે અમે એના કેટલાક ફાયજદા વિશે જણાવવા જઇ રહ્યા છીએ જે કદાચ જ કોઇ જાણતું હશે.
જો તમે કોઇ કારણથી ડિપ્રેશનમાં છો અથવા તણાવમાં છો વ્હીસ્કી તમારી સમસ્યાને દૂર કરી શકે છે. વ્હીસ્કીનો એક અથવા બે પગ બનાવીને પીવાથી ડિપ્રેશનથી રાહત મળે છે અને એનાથી તમારો મૂડ પણ સારો થાય છે.
વ્હીસ્કીમાં એના એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે મગજનું સ્વાસ્થ્ય સારું કરે છે. એમાં રહેલા ઇથેલોન યાદશક્તિને સારી કરે છે. પરંતુ એનું સેવન સીમિત માત્રામાં જ દિમાગ માટે ફાયદાકારક છે.
જો તમે વ્યસ્ત શેડ્યૂઅલના કારણે ઊંઘ પૂરતી લઇ શકતા નથી તો વ્હીસ્કીના 1-2 પેગ મારો એને પીવાથી તમે રિલેક્સ થઇ જશો અને તમને સારી ઊંઘ આવશે.
બીજી બધા દારૂની સરખામણીએ વ્હીસ્કીમાં ખૂબ જ લો કેલેરી ફેટ ફ્રી અને કોલેસ્ટ્રોલ ફ્રી હોય છે. જો તમે ડાઇટિંગ કરી રહ્યા છો તો યોગ્ય પ્રમાણમાં વ્હીસ્કી પીવું ફાયદાકારક બની શકે છે. એનું સેલન બ્લડ સર્કુલેશન વધારવામાં મદદ કરે છે.
વ્હીસ્કીમાં સારો કોલેસ્ટ્રોલ હોય છે. જો તમારે ડાયાબિટીસ હોય તો સપ્તાહમાં 1-2 વખત ઓછા પ્રમાણમાં વ્હીસ્કીનું સેવન કરી શકો છો.
વ્હીસ્કીમાં ઇલેજિક એસિડ નામનું તત્વ હોય છે જે શરીરમાં કેન્સર વધવાના જોખમને ઓછું કરે છે. એ સાથે જ એમાં ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે કેન્સર સેલથી લડે છે. એટલામાટે જો સપ્તાહમાં એક અથવા બે વખત વ્હીસ્કીનું સેવન કરો છો તો કોઇ નુકસાન થશે નહીં.
જો તમે ડોક્ટરની સલાહ લઇને વ્હીસ્કી પીવો છો તો હાર્ટ સ્ટ્રોકનું જોખમ 50 ટકા ઓછું થઇ જાય છે. એ પ્રતિરોધક ક્ષમતાને વધારીને શરીરને બિમારીઓ સામે લડવામાં મદદ કરે છે.
વ્હીસ્કી સારી પાચનશક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો તમે ભારે ભોજન કર્યું છે તો વ્હીસ્કી જમવાનું પચાવવા માટે મદદરૂપ સાબિત થઇ શકે છે. ભોજન કર્યા બાદ 1-2 પેગ જ વ્હીસ્કીનું સેવન કરો.