મિશન / ચંદ્રયાન-2 ના કારણે ભારતનો દુનિયાભરમાં વધશે દબદબો, જાણો શું થશે ફાયદા

benefits of chandrayaan-2

ચંદ્રયાન-2નું આજે ચંદ્ર પર લેંડિગ થવા જઈ રહ્યું છે ત્યારે સામાન્ય લોકોના મનમાં પ્રશ્ન થશે કે, આ ચંદ્રયાનને કારણે દેશને શું ફાયદા થશે. આપને જણાવી દઈએ કે, ચંદ્રયાન મિશનથી અવકાશ વિજ્ઞાનમાં ભારતનો પ્રભાવ વધશે. બ્રહ્માંડના વણઉકેલાયેલા રહસ્યો અંગે માહિતી મેળવી શકાશે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ