ડિમોલિશન / જૂનાગઢમાં ઉપરકોટનો કિલ્લો ખુલ્લો મૂકાતા પહેલા આસપાસના 18 ધાર્મિક સ્થાનો-દબાણો દૂર કરાયા, SP સહિત પોલીસ કાફલો તૈનાત

Before the fort of Uparkot in Junagadh was opened, 18 surrounding religious places were removed

Demolition in Junagadh: જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાં ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે. ઉપરકોટમાં ડિમોલિશનની કાર્યવાહીને લઈને 150 જેટલા પોલીસકર્મીઓ તૈનાત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ