જયપુર / મજબૂરીના કારણે બીફ ખાઈ લીધું હોય તેમના માટે દરવાજા હજુ ખુલ્લા: RSSનું મોટું નિવેદન

Beef Eaters Can Convert Back To Hinduism Says Dattatreya Hosabale In Jaipur

હિન્દુ ધર્મને ફરીથી અપનાવવા મામલે એટલે કે 'ઘર વાપસી' પર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનું મોટું નિવેદન સામે આવ્યું છે. RSSના સર કાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ કહ્યું કે, જેઓ હિન્દુ ધર્મ છોડીને અન્ય ધર્મમાં ગયા છે તેમના માટે અમારા દરવાજા ખુલ્લા છે.

બ્રેકિંગ ન્યૂઝ