Vastu Tips / બૅડ નીચે રાખતા હોય આ સામાન તો આજે જ હટાવી લો, નહીંતર જિંદગીભર ભોગવવી પડશે આ મુશ્કેલી

bed vastu tips for peace and economic benefits to home

વાસ્તુ શાસ્ત્ર મુજબ, વ્યક્તિ જે પલંગ પર ઉંઘે છે. તેનું જીવનમાં વિશેષ મહત્વ છે. કારણકે તેનાથી આરોગ્ય અને મન પર વિશેષ પ્રભાવ પડે છે. તેથી તેની સાથે જોડાયેલા વાસ્તુ નિયમનું પાલન કરવુ જરૂરી જણાવવામાં આવ્યું છે. વાસ્તુ શાસ્ત્રના જાણકાર જણાવે છે કે અમુક ચીજ વસ્તુને પલંગ નીચે ના રાખવી જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ