જાણકારી / મંદિરમાં દર્શન કરતી વખતે ક્યારેય પણ ના કરશો આ ભૂલો જેના કારણે ઓછું થાય છે પુણ્ય

be careful while visiting the temple due to 5 mistakes virtuous decreases

મંદિરમાં દર્શન કરવાથી મનને શાંતિ તો મળે છે અને સાથે જ પુણ્ય પ્રાપ્ત થાય છે. પરંતુ કેટલાક લોકો મંદિરમાં એવી નાની મોટી ભૂલ કરી દે છે જેનાથી પુણ્ય ઓછું થઇ જાય છે અને દોષ લાગે છે. આ ભૂલો માટે લોકો જાણતા નથી. ચલો જાણીએ મંદિરમાં કઇ વાતોનું ધ્યાન રાખવું જોઇએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ