નેશનલ કન્જ્યુમર ડિસ્પયુટ રીડ્રેસ કમિશન (NCRDC)એ હોમબાયર્સ ને રાહત આપતા કહ્યું કે એક ફ્લેટની કિંમત ફિક્સ થયા બાદ બિલ્ડર હોમબાયર્સ પાસેથી વધારે પૈસા વસૂલી શકશે નહીં. ફ્લેટ કર્યા બાદ બાયર અને બિલ્ડર વચ્ચે એક અગ્રીમેન્ટ બને છે.
નેશનલ કન્જ્યુમર ડિસ્પયુટ રીડ્રેસ કમિશન (NCRDC)એ આદેશ આપ્યો છે કે પ્રોપટીની કિંમત નક્કી થઈ ગયા બાદ બિલ્ડર એગ્રીમેન્ટ તૈયાર થાય છે. ત્યારબાદ જો જમીન એક્વીજીશનમાં વધારે પૈસા લાગે છે તો બિલ્ડર હોમબાયર્સ પર પ્રેશર કરી શકે નહિ.
નોઈડા
નેશનલ કન્જ્યુમર ડિસ્પયુટ રીડ્રેસ કમિશન (NCRDC)એ હોમબાયર્સ ને રાહત આપતા કહ્યું કે એક ફ્લેટની કિંમત ફિક્સ થયા બાદ બિલ્ડર હોમબાયર્સ પાસેથી વધારે પૈસા વસૂલી શકશે નહીં. ફ્લેટ કર્યા બાદ બાયર અને બિલ્ડર વચ્ચે એક અગ્રીમેન્ટ બને છે. આ ફ્લેટની કિંમત સહિત અન્ય જાણકારી પણ હોય છે. NCRDCને અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદાને ધ્યાનમાં રાખીને આ ચુકાદો સંભળાવ્યો છે.
2011માં અલ્હાબાદ હાઈકોર્ટેમાં ચુકાદો સંભળાવ્યો
21 ઓક્ટોબર 2011માં અલ્હાબાદ હાઈકોર્ટે નોઈડા અને ગ્રેટર નોઈડા એથોરીટીને આદેશ આપ્યો હતો કે ગૌતમ બુદ્ધ નગરનાં ખેડૂતોને 64.70 ટકા એડીશનલ કેમ્પેશન આપવામાં આવે. આ મામલો પ્રતિક ગૃપથી જોડાયેલો છે. અને તેમણે કહ્યું હતું કે NCRDCનો ચુકાદો અમને મંજૂર છે.