ખુલાસો / વનડેની કેપ્ટનશીપમાંથી કેમ થઈ વિરાટની હકાલપટ્ટી? ગાંગુલીએ કર્યો ખુલાસો

bcci president sourav ganguly opens up why virat kohli axed as odi captain

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એક દિવસ પહેલાં જ દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટેસ્ટ ટીમની જાહેરાત કરી હતી. આ સાથે વિરાટ કોહલીની જગ્યાએ રોહિત શર્માને વન-ડેની કેપ્ટનશિપ સોંપવાની જાહેરાત પણ કરી હતી. જોકે, બીસીસીઆઈ તરફથી આ બાબતનો ખુલાસો કરાયો નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ