ક્રિકેટ / ક્રિકેટ ફેન્સ માટે ખરાબ સમાચાર, સૌરવ ગાંગુલીએ ભારતમાં ક્રિકેટના આયોજનને લઈને આપ્યું મોટું નિવેદન

bcci president sourav ganguly no cricket in india in near future

કોરોનાને કારણે ક્રિકેટ જગત થંભી ગયું છે. ત્યારે બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ જે નિવેદન આપ્યું છે તેનાથી ભારતીય ક્રિકેટ ચાહકોને મોટો ઝટકો લાગી શકે છે. હકીકતમાં સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે, કોરોના વાયરસને કારણે, નજીકના ભવિષ્યમાં ભારતમાં કોઈ ક્રિકેટ મેચ નહીં થાય. કોરોના વાયરસને કારણે ક્રિકેટ કેલેન્ડર રોકાઈ ગયું છે અને તમામ સીરિઝ અને ટૂર્નામેન્ટ્સ રદ અથવા સ્થગિત રાખવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ