બેઠક / IPLની મેચનો સમય બદલાશે કે નહીં ? આજે આવી શકે છે મોટો નિર્ણય

bcci president sourav ganguly and jay shah will hold meeting with officers to discuss about timings of ipl 2020

ભારતમાં અતિ લોકપ્રિય આઈપીએલ નો સમય બદલાશે કે નહીં તે વિષય પર આજે ચર્ચા થવાની છે. ઘણા સમયથી માંગ ઉઠી રહી હતી કે આઈપીએલનો સમય 8 વાગ્યાના બદલે 7ને 30 કલાકનો કરવામાં આવે કે નહીં તે વિષય પર હવે નિર્ણય લેવામાં આવે તેવી પ્રબળ સંભાવનાઓ છે. સંચાલાન સમિતિની બેઠકમાં BCCIના મોટા અધિકારીઓ સામેલ થશે અને ચર્ચા બાદ આ વિષય પર કોઈ નિર્ણય લેશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ