નુક્સાન / ભારત સરકાર આ નિર્ણય પર અડગ રહી તો BCCI એ ભરવા પડશે રૂ.955 કરોડ! જાણો કેમ

BCCI could lose 950 crore rs in surcharge tax of indian government

ભારતમાં આવતાં વર્ષે થનારી વનડે વર્લ્ડ કપ માટે જો ICC નાં બ્રોડકાસ્ટ ટેક્સ પર 21.84% સરચાર્જ લગાવવાનાં પોતાના નિર્ણય પર જો ભારત સરકાર અડગ રહે છે તો BCCIને આશરે 955 કરોડ રૂપિયાનું નુક્સાન થઇ શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ