રિપોર્ટ / આ બે વ્યક્તિઓની હાજરીમાં વિરાટ-રોહિતના ઝઘડાનો આવશે અંત

BCCI begins attempts to resolve Rohit Sharma-Virat Kohli differences

ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન રોહિત શર્માની વચ્ચે અણબનના સમાચારને લઇને બીસીસીઆઇ પણ ચિંતામાં છે. બીસીસીઆઇ તરફથી આ મામલે બંને વચ્ચેના ઝઘડાનો અંત કરાવવાની નવી પહેલ અમેરિકામાં થઇ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ