સલાહ / 'ક્રિકેટમાં ભ્રષ્ટાચાર રોકવા માટે સટ્ટાબાજી કાયેદસર કરવા પર વિચાર કરે'

bcci acu chief calls for match fixing law legalized betting to contain corruption

ગત વર્ષે ભારતીય વિધિ આયોગે મેચ ફિક્સિંગને ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની જેમ ગુનાહિત ગતિવિધિ બનાવવાની જરૂરીયાત પર જોર આપ્યું હતું. શેખાવતે કહ્યું કે મેચમાં ભ્રષ્ટાચારથી નિપટવા માટે એક બીજી રીત સટ્ટાબાજીને કાયદેસર બનાવવાનો પણ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ