OMG / ચામાચિડીયાને કારણે કોરોના આવ્યાની વાતો વચ્ચે ભારતના આ ગામમાં ચામાચિડીયાની થાય છે પૂજા

Bats turn protectors for Sarsai village

કોરોના વાયરસ નામની મહામારીએ દુનિયાભરમાં તબાહી મચાવી છે. આ બીમારીથી અત્યાર સુધીમાં સમગ્ર દુનિયામાં 24 હજારથી પણ વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે અને સંક્રમિતો સંખ્યા 5 લાથી વધુ થઇ છે. ત્યારે આ બીમારી માટે ચામાચિડીયાને કારણરૂપ માનવામાં આવે છે, પરંતુ આપને એ બાબત જાણીને આશ્ચર્ય થશે કે ભારતનું એક એવું પણ છે જ્યાં લોકો ચામાચિડીયાની પૂજા કરે છે.  

બ્રેકિંગ ન્યૂઝ