સ્વાસ્થ્ય / ઘર આંગણે રહેલાં તુલસી જ છે તમારા અનેક રોગની દવા, જાણી લો ફાયદાઓ

Basil Your many ailments medicine, know the benefits

તુલસીના પાનને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. કોઇ પણ પ્રકારની પુજા કે યજ્ઞમાં તુલસીના પાનનો ઉપયોગ કરાય છે. ભગવાનને ધરાવવામાં આવતા થાળમાં પણ તુલસી અચુક મુકવામાં આવે છે. તુલસીનુ ધાર્મિક સાથે સાથે આયુર્વેદિક પણ મહત્ત્વ છે. આયુર્વેદમાં તેના આશ્વર્યજનક ગુણ હોય છે, તે આરોગ્ય માટે અતિ ફાયદાકારક છે. જાણો તેના કેટલાક એવા ગુણો જે જાણીને તમે આજથી જ તે શરુ કરી દેશો

બ્રેકિંગ ન્યૂઝ